શેઠ હિરાલાલ છોટાલાલ પારેખ નવસારી હાઇસ્કૂલ, નવસારી કેળવણી મંડળ દ્વારા ચાલે છે. નવસારી કેળવણી મંડળના સેવાભાવી આદ્યસ્થાપકો દ્વારા ૨૨ ડિસેમ્બર ૧૯૩૫ ના રોજ શાળાની સ્થાપના થઈ. આ એક રાષ્ટ્રીય શાળા છે, જે છેલ્લા ૮૩ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહી છે.
વધુ માહિતી »