નવરાત્રી વેકેશન અંગેની સુચના Oct 11, 2018 સરકારશ્રીના આદેશ મુજબ તા. ૧૦-૧૦-૨૦૧૮ ને બુધવારથી તા. ૧૭-૧૦-૨૦૧૮ બુધવાર સુધી શાળામાં નવરાત્રી વેકેશન રહેશે તા. ૧૮-૧૦-૨૦૧૮ ને ગુરૂવારના રોજ દશેરા નિમિત્તે શાળામાં રાજા રહેશે. તા. ૧૯-૧૦-૨૦૧૮ ને શુક્રવારથી શાળા રાબેતા મુજબ ચાલશે