નવરાત્રી વેકેશન અંગેની સુચના

Oct 11, 2018

સરકારશ્રીના આદેશ મુજબ તા. ૧૦-૧૦-૨૦૧૮ ને બુધવારથી તા. ૧૭-૧૦-૨૦૧૮ બુધવાર સુધી  શાળામાં નવરાત્રી વેકેશન રહેશે

  • તા. ૧૮-૧૦-૨૦૧૮ ને ગુરૂવારના રોજ  દશેરા નિમિત્તે શાળામાં રાજા રહેશે.
  • તા. ૧૯-૧૦-૨૦૧૮ ને શુક્રવારથી શાળા રાબેતા મુજબ ચાલશે